નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
આજરોજ રેલ રાહત કોલોની નવસારી, દેસરા રામજી મંદિરની આસપાસ રહેતા તેમજ વાડા ગામ, તા.જલાલપોરના કરોળીવાસમાં રહેતા લોકોનું ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ જતા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.નવસારી જિલ્લાના બીલીમોરામાં કાવેરી નદીનું જળસ્તર વધતાં અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા
— Info Navsari GoG (@InfoNavsariGoG) July 24, 2024
-
ભારે વરસાદને પગલે સમગ્ર નવસારી જિલ્લા તંત્ર સતર્ક બન્યું#TeamNavsari #rain2024 #navsari #gujarat pic.twitter.com/mFPezYjgSK
આજરોજ રેલ રાહત કોલોની નવસારી, દેસરા રામજી મંદિરની આસપાસ રહેતા તેમજ વાડા ગામ, તા.જલાલપોરના કરોળીવાસમાં રહેતા લોકોનું ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાઈ જતા સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું તેમજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી.@CMOGuj @revenuegujarat @SEOC_Gujarat pic.twitter.com/hoBlmtEosT
— Collector & DM Navsari (@CollectorNav) July 24, 2024
Comments
Post a Comment