ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી :

 ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી :   

નવસારી : શનિવાર: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં નીચાણવાળા વિસ્તાર તેમજ નેશનલ હાઇવે પર પાણી ફરી વળ્યા હતાં. પુરના પાણી ઓસર્યા બાદ ખાસ ઝુંબેશરૂપે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી હતી. જે અંતર્ગત ગણદેવી તાલુકાના ઉંડાચ લુહાર ફળિયા થી વાણીયા ફળિયા નેશનલ હાઇવે-૪૮ ના બ્રીજ પાસે પુરમાં તણાઇ આવેલા ઝાડી-ઝાંખરા, પ્લાસ્ટીક તેમજ અન્ય કચરાની સફાઇ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેથી વાહન ચાલકોને રોજબરોજની અવરજવરમાં રાહત મળશે.


ગણદેવી તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) એ સફાઇ કામગીરી હાથ ધરી : નવસારી : શનિવાર: ઉપરવાસમાં ભારે વરસાદને...

Posted by Info Navsari GoG on Saturday, July 27, 2024

Comments

Popular posts from this blog

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.

નવસારીનાં વાંસદા બીઆરસી ભવન ખાતે ધોરણ 1,2નાં નવીન અભ્યાસક્રમ સાહિત્ય સામગ્રી ઉપયોગ માટે ત્રિ-દિવસીય MTS તાલીમ યોજાઈ.

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.